♥ Sweet ♥

દીકરી એટલે આંગણાનો તુલસી કયારો..
દીકરી એટલે બે કુટુંબને ઉજાળતી ઘર દીવડી.. 
કેટકેટલા વિશેષણોથી દીકરીને આપણે નવાજીએ છીએ..
નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઇના સ્નેહથી બંધાયેલ હતા....
ગુણવંત શાહે સાચું જ કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.
Post Taken From : દીકરી મારી લાડકવાયી